હરિદ્વાર haridwar
રહેવા માટે ધર્મશાળા ◼️હરિદ્વાર માં ગુજરાત જેવી ફીલિંગ લેવી હોઈ તો શિવમૂર્તિ ગલી છે જે રેલવે સ્ટેશનથી માત્ર 200 મિટર દૂર છે.ત્યાં ઘણા આશ્રમ અને ધર્મશાળાઓ છે. બાપા સીતારામ, શાહુવાલાl, આર્ય નિવાસ , મોદી ભવન વગેરે.... ◼️બીજું છે નકલંક ધામ જે આશ્રમ થોડો કોસ્ટ વધારે લેય છે પણ સુવિધા 5 સ્ટાર જેવી આપે છે ◼️ત્રીજો છે ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર જે પટેલ ગ્રુપ ઊંઝા ઉમિયાધામ દ્વારા સંચાલિત છે સાથે એમાં પણ સુવિધાઓ સારી મળે ◼️ કચ્છી આશ્રમ જે ભારત માતા મંદિર પાસે છે જે મોટા ભાગ એ ગુજરાતની પબ્લિક થી ભરેલો જ હોઈ છે.. ◼️ કચ્છી આશ્રમ પાસે મોરબી કડવા પટેલ સમાજ .. ભારતમાતા મંદિર બાજુમાં, નેપાળ આશ્રમ ની પાછળ બેસ્ટ રેવાની એને જમવાની વ્યવસ્થા. ગુજરાતી સમાજ, Haridwar હરિદ્વાર માં રોકવા માટે ગુજરાતી સમાજ વાળી ગલી માં.. ગુજરાતી સમાજ માં. ૩૫૦ રૂપિયા. અને આજુબાજુ માં ૫૦૦/૮૦૦ માં રૂમ મળી જશે... ગુજરાતી સમાજ.રેલવે સ્ટેશન થી ૩૦૦ મીટર જ દૂર છે. તેથી રીક્ષા માં જવું નહિ... રીક્ષા વાળા ૨૦૦/૩૦૦ કહે છે... પણ સ્ટેશન થી બહાર નીકળી ડાબી બાજુ.૧૫૦ મીટર ચાલસો એટલે સર્કલ આવશે. અને એજ ગુ...