ઉજ્જૈન Ujjain
મિત્રો મારી ઉજ્જૈન ની યાત્રા માટે આપ સૌ એ આપેલ અગત્ય ની માહિતી અને માર્ગદર્શન ખુબ જ ઉપયોગી રહ્યું. અમો તા. ૨૩/૯/૨૪ થી ૨૭/૯/૨૪ દરમ્યાન ઉજ્જૈન ઓમકારેશ્વર નિ યાત્રા કરી આવ્યા છીએ. અમો ને રહેવા માટે ખુબ જ સરસ જગ્યા શ્રી પંડિત સૂર્યનારાયણ અતિથિ ગૃહ કે જે મહાકાલ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ૪ બેડ નો રૂમ કે જે એકદમ સુંદર અને નવો જ રીનોવેટેડ હતો તે મળી જવાથી અમે ને ત્યાં રહેવાનો ખુબ જ આનંદ આવ્યો. આ સંસ્થા હરિસિધ્ધી ટેમ્પલ ને અડી ને જ છે. આ સંસ્થા માં ચા પાણી નાસ્તા જમવાની હાલ માં કોઈ વ્યવસ્થા નથી પણ રીનોવેસન ચાલુ હોઈ નજીક ભવિષ્ય માં તે વ્યવસ્થા પણ ચાલુ થઈ જશે, પણ સંસ્થા ના દરવાજા બહાર નીકળો કે તરત જ ચા પાણી નાસ્તા ની લારી ઓ અને જમવાની હોટલો છે. Shri Mahakaleshwar Bhakta Niwas ujjain Contact no 9126931922 આ સંસ્થા મા ઓનલાઇન કે ફોન દ્વારા રૂમ બુકિંગ કરવામાં નથી આવતું. વહેલા તે પહેલા ના ઘોરણે ખાલી હોય તેમ આપે છે. મિત્રો ઉજ્જૈન જવાનું થાય તો રહેવા માં આ સંસ્થા નો જરૂર સંપર્ક કરશો.વધુ માહિતી માટે ગૂગલ મેપ સર્ચ કરશો.જય મહાકાલ. સોરી નીચે ફોટો બીજી સંસ્થા નો પેસ્ટ થઈ ગયેલ છે જે ડિલીટ થતો...