અનલ એટલે અગ્નિથી પણ ન બળે શકે તેવો ગઢ એટલે અનળગઢ છે.
અનલગઢ ગામમાં ઐતિહાસિક કિલ્લો અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. જુના ગોંડલ રાજયમાં આવેલા રર૦ વર્ષ જુના આ ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણું છે. ઊંચી ટેકરી ઉપર આ કિલ્લો આવેલો હોય કુદરતી વાતાવરણ સાથે આથમતા સુર્યનું દ્રશ્ય મનમોહક લાગે છે. અનળગઢ કુદરતી રીતે આજે પણ અપ્રતિમ ઉર્જા ધરાવતું સ્થળ છે. ચાર્જેબલ ટીંબો છે, ત્યાં બેસતા આપણાં શરીર તત્વોમાં ઉર્જા ચાર્જ થતી લાગે છે જે પ્રકૃતિની દ્રષ્ટીએ એક વિશેષતા છે.
0 Comments