Posts

शिमला की बजट धर्मशाला!

सोलो ट्रेवलर्स या बजट ऑप्शन के लिए शिमला की बजट धर्मशाला! अगर आप सोलो ट्रिप पर हैं या कम बजट में शिमला घूमने की सोच रहे हैं, तो Binduraj Dharmshala आपके लिए एकदम सही जगह है। यह धर्मशाला शिमला का सबसे साफ-सुथरा और सस्ता लॉज मानी जाती है जहां आपको मात्र ₹600–₹700 में कमरा (वॉशरूम के साथ या बिना) मिल जाता है। अगर आप डॉरमेट्री में रुकना चाहते हैं, तो सिर्फ ₹300 प्रति बेड में 10 बेड वाले हॉल में ठहर सकते हैं जो सोलो बैकपैकर्स और ग्रुप ट्रैवलर्स के लिए बेस्ट ऑप्शन है। 🍛 यहां की कैंटीन में ₹80 की थाली मिलती है स्वादिष्ट, साफ और घर जैसा खाना। यहां का स्टाफ बेहद विनम्र और मददगार है, और माहौल इतना सुकून भरा हैं कि सामने का व्यू भी देखने लायक होता है। यह Cart Road, Near Old Bus Stand, Shilli, Shimla, Himachal Pradesh – 171001 के पास स्थित हैं। यह जगह शिमला रेलवे स्टेशन और पुराने बस स्टैंड से वॉकिंग डिस्टेंस पर है, जिससे पहुंचना बेहद आसान है। यहाँ online booking सुविधा नहीं होती इसलिए आपको रूम यहां पहुँचकर ही book कराना होता है। अगर आप सोलो ट्रेवलर हैं और शिमला के लोकल कल्चर को करीब से महसूस करना...

ઉજ્જૈન Ujjain

મિત્રો મારી ઉજ્જૈન ની યાત્રા માટે આપ સૌ એ આપેલ અગત્ય ની માહિતી અને માર્ગદર્શન ખુબ જ ઉપયોગી રહ્યું. અમો તા. ૨૩/૯/૨૪ થી ૨૭/૯/૨૪ દરમ્યાન ઉજ્જૈન ઓમકારેશ્વર નિ યાત્રા કરી આવ્યા છીએ. અમો ને રહેવા માટે ખુબ જ સરસ જગ્યા શ્રી પંડિત સૂર્યનારાયણ અતિથિ ગૃહ કે જે મહાકાલ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ૪ બેડ નો રૂમ કે જે એકદમ સુંદર અને નવો જ રીનોવેટેડ હતો તે મળી જવાથી અમે ને ત્યાં રહેવાનો ખુબ જ આનંદ આવ્યો. આ સંસ્થા  હરિસિધ્ધી ટેમ્પલ ને અડી ને જ છે. આ સંસ્થા માં ચા પાણી નાસ્તા જમવાની હાલ માં કોઈ વ્યવસ્થા નથી પણ રીનોવેસન ચાલુ હોઈ નજીક ભવિષ્ય માં તે વ્યવસ્થા પણ ચાલુ થઈ જશે, પણ સંસ્થા ના દરવાજા બહાર નીકળો કે તરત જ ચા પાણી નાસ્તા ની લારી ઓ અને જમવાની હોટલો છે. Shri Mahakaleshwar Bhakta Niwas ujjain Contact no 9126931922 આ સંસ્થા મા ઓનલાઇન કે ફોન દ્વારા રૂમ બુકિંગ કરવામાં નથી આવતું. વહેલા તે પહેલા ના ઘોરણે ખાલી હોય તેમ આપે છે. મિત્રો ઉજ્જૈન જવાનું થાય તો રહેવા માં આ સંસ્થા નો જરૂર સંપર્ક કરશો.વધુ માહિતી માટે ગૂગલ મેપ સર્ચ કરશો.જય મહાકાલ. સોરી નીચે ફોટો બીજી સંસ્થા નો પેસ્ટ થઈ ગયેલ છે જે ડિલીટ થતો...

ડાકોર Dakor પાવાગઢ Pavagadh, પોઇચા Poicha

 ડાકોરમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસમાં AC Room નું ભાડું ૯૦૦ ૱ છે. Non AC રૂમની પણ સુવિધા છે.  સરનામું - શ્રીરણછોડરાયજી અતિથિ ગૃહ, કંકુ દરવાજા પાસે, ગૌશાળા તથા ભોજનાલયની સામે, ડાકોર. જમવા માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસની નીચે બંને ટાઇમ ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા છે. અતિથીગૃહ સંપર્ક નંબર ૯૦૩૩૮૦૫૪૮૦ 9033805480 મારા પર્સનલ મંતવ્ય મુજબ.... (જવું ન જવું આપની અનુકૂળતા) 1 ચોટીલા ચામુંડા માતા  2 લાલજી મહારાજ મંદિર સાયલા  3 લકુલીશ મંદિર જાખણ (લીંબડી થી 6 km) 4 અરણેજ બુટ ભવાની મંદિર  5 કોઠ ગણપતિ મંદિર  6 બોચાસણ BAPS મંદિર  7 બોરસદ સૂર્ય મંદિર  8 વડોદરા ( સયાજી બાગ ઝૂ, લક્ષ્મી વિલાસ પેલેસ, આજવા - નિમેટા ગાર્ડન, આતાપી વનડર્લેન્ડ, કમાટી બાગ .... વગેરે)  9 લકુલીશ મંદિર કાયાવરોહણ  10 કુબેર ભંડારી ચાણોદ  11 ગરુડેશ્વર  12 સ્ટેચ્યુ ઑફ યુનિટી  13 પાવાગઢ  14 ડાકોર રણછોડરાય મંદિર  15 સંતરામ મંદિર નડિયાદ  16 રાજકોટ ફરવા જવાની સાથે જો સંતોની પુણ્ય ભૂમિમાં જાવું હોય તો અને જો પોતાનું વાહન હોય તો... ૧) મોટી કોરલ..પૂ.પ...

વવાણીયા

  આજરોજ વવાણિયા જવાનો યોગ સાંપડ્યો .................... ................ (હમસફર હતા અતુલજી.. આ મુલાકાતની પ્રેરણા આપનાર બનેવી સાહેબ અતુલજી માટે સાધુવાદ ) .................................... પૂરક માહિતી માટે ભરતસિંહ (કુળદેવી પાન), ઘનશ્યામભાઈ ડાંગર અને જેઓ તમામ સ્થળે સાથે રહીને માહિતી આપનાર કુલદીપસિંહ માટે ધન્યવાદની લાગણી ................... 1. શ્રીમદ્દ રાજચંદ્રનું જન્મસ્થળ (જૂની નવી બન્ને જગ્યા) 2. નિમ કરોલી બાબાની આધ્યાત્મિક પ્રગતિ માટે અનુસંધાનીક હનુમાનજી મંદિર અને સાધના સ્થળ 3. દિન દુઃખી અને અનાથના બેલી માં રામબાઈની કર્મભૂમિ 4. ગામને મુસીબતો માંથી સતત ઉગારનાર શ્રી કુબેર ભંડારીનું મંદિર ....3.5 કલાકના સમયમાં કદાચ હજુ ઘણું ચુકાય ગયું હોય શકે , પણ આ ગામની મુલાકાત લેનાર આદ્યત્મિકતાની સંવેદના ચોક્કસ અનુભવ્યા વગર રહી ન શકીએ ..............   .................................. વવાણીયા વિશે નીચેનું તમામ લખાણ ઘનશ્યામભાઈ ડાંગરનું છે (આવી ઘણી ઉત્તમ માહિતી એમના ફેસબુક પરથી મળી જશે)  Ghanshyam Dangar  .ધન્યવાદ 👇👇👇👇👇👇👇 વવાણીયા - ચેતનાની ત્રિવેણી ( શ્રીમદ્ રાજચંદ્ર , મ...

કેદારનાથની માહિતી

 बाबा केदारनाथ यात्रा हेतु सहयोगी पोस्ट ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ जैसे जैसे 4 धाम के कपाट बंद होने का समय नजदीक आ रहा है तो ग्रुप के कुछ सदस्य अपना यात्रा कार्यक्रम निर्धारित करने के प्रयास में जुट गए है, इसलिए केदारनाथ से सम्बंधित प्रश्न पूछे जा रहे है, इसी कारण केदारनाथ यात्रा से सम्बंधित यह पोस्ट लिखने का मन हुआ प्रयास है कि अधिक से अधिक प्रश्नों के उत्तर इस पोस्ट के माध्यम से आप तक पहुंचे । ■◆ पहला विकल्प :- आप देश के किसी भी शहर से आ रहे है आपको हरिद्वार या ऋषिकेश तक आना है, यहां तक आने के लिये आप बस और ट्रेन का विकल्प ले सकते है, इससे आगे की यात्रा आप बस से कर सकते है, जिसके लिए आप हरिद्वार पहुंचते ही मुख्य बस अड्डे से शाम को ही अपनी सीट केदारनाथ के लिए बुक करा सकते है जिसके लिए आपको सोनप्रयाग का टिकट मिलेगा, सुबह बस के चलने का समय मालूम कर निश्चिन्त होकर हर की पौड़ी पर गंगा स्नान और गंगा आरती का आनंद लेकर रात्रि विश्राम करें, सुबह अपनी बस पकड़े और यात्रा का श्रीगणेश करें, यह बस आपको बीच में चाय नाश्ता व लंच के लिए स्टॉपेज देती है और आप शाम 5 बजे तक केदारनाथ हेतु सोनप्रयाग पहुंच जाते ...

આભાપરા:- બરડાની સૌથી ઉંચી ટૂંક

 #આભપરો...                                      આભાપરાને કોઈ ઉપમા ઘટે તો સદેહે બિરાજતા શિવની. આભાપરાની બાજુની ટેકરી, શિવની વામકક્ષે બેઠેલાં પાર્વતી સમી છે; તો દક્ષિણનો વેણુ, ઋષિ-મુનિઓના પ્રતિનિધિ સમા ભૃગુ જેવો, શિવથી ય બે વેંત ઊંચો શોભી રહ્યો છે. ચરણોમાં ગંગાના પુનિત વારિભર્યા બે તળાવો અને બાજુમાં જ ફેણ ચડાવી સ્તુતિ કરતા નાગ દેવતાના ઊભા પથ્થરો. સામે જુદું તરી આવતું દંતારનું શિખર જાણે નંદી છે તો કાનમેરો અને હડિયો શિવના બે ગણો - આમ ભગવાન શિવનો અદ્ભૂત પરિવાર, કલ્પનાની આંખથી જોઈએ તો આપણી સમક્ષ ખડો થાય છે.                  બરડાની આજુબાજુ રહેનારો માણસ આભાપરા ઉપર રાત ન રોકાયો હોય તો તેને આપણે શું કહેશું ? અરસિક અને બુદ્ધુ કહેવા કરતાં, ગીતાની પરિભાષામાં 'અયોગી' કહેવો વધુ ઉચિત છે. અને સાચી જ વાત છે ને, ઘરની ચાર દીવાલો વચ્ચે તો અયોગી જ પડ્યો રહે ને ?                    યોગી ભાવનાશીલ છે અને ભાવનાશીલ આ...

રેલવે મુસાફરી :- ટીકીટ બુકીંગ

ભારતીય રેલ્વે તેના ગંતવ્ય સ્ટેશનથી ટ્રેનના મૂળ સ્ટેશન વચ્ચે અનેક પ્રકારની વેઇટિંગ ટિકિટો જારી કરે છે. તેમાં GNWL, RLWL, PQWL, RLGN, RSWL જેવી વિવિધ પ્રકારની વેઇટિંગ ટિકિટનો સમાવેશ થાય છે. આ તમામ વેઇટિંગ ટિકિટોના અર્થ અલગ-અલગ છે અને તેમની કન્ફર્મ થવાની શક્યતાઓ પણ આનાથી નક્કી થાય છે. 👉 GNWL ટિકિટ :- GNWL એટલે જનરલ વેઇટિંગ લિસ્ટ અથવા સામાન્ય પ્રતીક્ષા સૂચિ. આ વેઇટિંગ ટિકિટ તે સમયે આપવામાં આવે છે જ્યારે તમે ટ્રેનના મૂળ સ્ટેશનથી મુસાફરી શરૂ કરો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેન સુરતથી શરૂ થાય છે અને દિલ્હી આવે છે, તો સુરતથી ટિકિટ લીધા પછી તમને સામાન્ય વેઇટિંગ લિસ્ટ મળશે. જો તમે એજ ટ્રેનમાં વચ્ચે વડોદરાથી ટિકિટ લો છો તો તમને સામાન્ય વેઈટિંગ નહીં મળે. આ સૌથી સામાન્ય પ્રતીક્ષા સૂચિ છે અને આ પ્રતીક્ષા સૂચિમાં પુષ્ટિ થવાની સંભાવના મહત્તમ છે. કારણ કે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે, તેમાં વધુ બર્થ મળે છે અને ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે આ રીતે ટિકિટ લો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે સામાન્ય વેઇટિંગ ટિકિટ લેવી જોઈએ કે અન્ય કોઈ ટિકિટ લેવી જોઈએ. 👉 RLWL ટિકિટ :- RLWL એટલે ...