Posts

સોમનાથ Somnath

 सोमनाथ जाने के लिए आपको वेरावल जंक्शन का ट्रेन टिकट बुक करना होगा, वहां से सोमनाथ ८ किमी दूरी पर स्थित है। वेरावल जंक्शन का स्टेशन कोड VRL है। द्वारका जाने के लिए आपको द्वारका जंक्शन का टिकट बुक करना होगा, द्वारका जंक्शन का स्टेशन कोड DWK है।  वेरावल जंक्शन से द्वारका जाने के लिए हररोज रात को 11.05 बजे ट्रेन है उसमें आप टिकट बुक करवा सकते है, तो सुबह आप 7 बजे द्वारका पहुंच जाएंगे। ट्रेन का रूट थोड़ा लंबा है किन्तु रात का सफर है इसलिए आरामदायक रहता है। उसके अलावा आप सोमनाथ से द्वारका प्राइवेट टेक्सी या लक्जरी बस एवं GSRTC बस से भी जा सकते है।  सोमनाथमें रुकने के लिए आप सोमनाथ मंदिर ट्रस्ट द्वारा संचालित लीलावती अतिथि भवन, माहेश्वरी अतिथि भवन, सागर दर्शन (समुद्र के तट के पास) के गेस्ट हाउस में मंदिर की ऑफिशियल वेबसाइट सोमनाथ डॉट org से ऑनलाइन भुगतान करने एडवांस में रूम बुकिंग करवा सकते है। किसी फेक वेबसाइट या अन्य पोर्टल से इन अतिथि भवन में रूम बुकिंग नहीं होती इसलिए सावधान रहे। इन तीनों गेस्ट हाउस में रहने एवं भोजन/नाश्ते की उत्तम सुविधा है।  सोमनाथमें मुख्य मंदिर सो...

જેસલમેર jesalmer

 अगर आप जैसलमेर में बजट स्टे ढूंढ रहे हैं तो ये पोस्ट आपके लिए है। गीता आश्रम जैसलमेर शहर में स्थित बजट धर्मशाला है जहाँ यात्रियों को कम कीमत में ठहरने की व्यवस्था मिलती है। यह आश्रम जैसलमेर फोर्ट, पटवों की हवेली और डेजर्ट सफारी जैसे प्रमुख स्थानों के करीब होने के कारण घूमने वालों के लिए एक सुविधाजनक जगह है। साधारण कमरे और कम्युनिटी हॉल उपलब्ध होने की वजह से यह परिवार, समूह और बजट ट्रैवलर्स के लिए खास तौर पर उपयोगी है। यहाँ विभिन्न प्रकार के कमरे उपलब्ध हैं जिनकी कीमतें काफी किफायती हैं।  दो बेड कूलर रूम में 2 सिंगल बेड, अटैच टॉयलेट बाथ और कूलर मिलता है और इसका किराया ₹400 है।  दो बेड नॉन एसी रूम जिसमें नॉन अटैच लेट बाथ है, ₹200 में मिलता है।  कम्युनिटी नॉन एसी हॉल भी उपलब्ध हैं जिनमें 10 व्यक्ति क्षमता वाला हॉल ₹1200,  20 व्यक्ति क्षमता वाला हॉल ₹2000 और 100 व्यक्ति क्षमता वाला बड़ा हॉल ₹10000 में बुक होता है।  जरूरत पड़ने पर अतिरिक्त गद्दे की सुविधा भी दी जाती है। कमरों के बाद उपलब्ध सुविधाओं की बात करें तो यहाँ भोजन सुविधा नहीं है और पार्किंग भी उपलब्ध न...

જયપુર

  ​💖 ગુલાબી શહેર જયપુર: એક શાહી સફરનો અનુભવ! 💖 ​જયપુર, એટલે કે ભારતનું 'ગુલાબી શહેર' (Pink City), તેના ઇતિહાસ, ભવ્ય મહેલો અને સમૃદ્ધ સંસ્કૃતિના વારસા સાથે પ્રવાસીઓને હંમેશા મોહિત કરે છે. મેં તાજેતરમાં જયપુરની એક યાદગાર સફર કરી અને અહીંના સાત શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લીધી, જેનો અનુભવ હું તમારી સાથે શેર કરું છું. ​૧. હવા મહેલ: હજારો બારીઓનો શ્વાસ ​મારી સફરની શરૂઆત જયપુરના પ્રતીક સમાન હવા મહેલ થી થઈ. ૧૭૯૯ માં બનેલો આ મહેલ ખરેખર એક અજાયબી છે! ભગવાન કૃષ્ણના મુગટ જેવો તેનો આકાર અને લાલ-ગુલાબી રેતીયા પથ્થરની તેની પાંચ માળની ભવ્ય ઇમારત જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ મહેલમાં ૯૫૩ ઝરૂખા (બારીઓ) છે, જેમાંથી ઠંડી હવા અંદર આવે છે. કલ્પના કરો, પડદામાં રહેલી શાહી સ્ત્રીઓ આ જાળીમાંથી શહેરની રોનક અને તહેવારો જોતી હશે! આ સ્થાપત્ય તેમની ગોપનીયતા જાળવીને પણ તેમને દુનિયા સાથે જોડે છે. ​૨. અંબર ફોર્ટ: પહાડોમાં છુપાયેલો વૈભવ ​ત્યારબાદ હું જયપુરથી થોડે દૂર આવેલા અંબર ફોર્ટ પહોંચ્યો. આ કિલ્લો પહાડની ટોચ પર માઓટા તળાવના કિનારે આવેલો છે, અને તેનું દ્રશ્ય ખરેખર મનમોહક છે. રાજપૂત અને મોગલ શૈલીના મિશ...

शिमला की बजट धर्मशाला!

सोलो ट्रेवलर्स या बजट ऑप्शन के लिए शिमला की बजट धर्मशाला! अगर आप सोलो ट्रिप पर हैं या कम बजट में शिमला घूमने की सोच रहे हैं, तो Binduraj Dharmshala आपके लिए एकदम सही जगह है। यह धर्मशाला शिमला का सबसे साफ-सुथरा और सस्ता लॉज मानी जाती है जहां आपको मात्र ₹600–₹700 में कमरा (वॉशरूम के साथ या बिना) मिल जाता है। अगर आप डॉरमेट्री में रुकना चाहते हैं, तो सिर्फ ₹300 प्रति बेड में 10 बेड वाले हॉल में ठहर सकते हैं जो सोलो बैकपैकर्स और ग्रुप ट्रैवलर्स के लिए बेस्ट ऑप्शन है। 🍛 यहां की कैंटीन में ₹80 की थाली मिलती है स्वादिष्ट, साफ और घर जैसा खाना। यहां का स्टाफ बेहद विनम्र और मददगार है, और माहौल इतना सुकून भरा हैं कि सामने का व्यू भी देखने लायक होता है। यह Cart Road, Near Old Bus Stand, Shilli, Shimla, Himachal Pradesh – 171001 के पास स्थित हैं। यह जगह शिमला रेलवे स्टेशन और पुराने बस स्टैंड से वॉकिंग डिस्टेंस पर है, जिससे पहुंचना बेहद आसान है। यहाँ online booking सुविधा नहीं होती इसलिए आपको रूम यहां पहुँचकर ही book कराना होता है। अगर आप सोलो ट्रेवलर हैं और शिमला के लोकल कल्चर को करीब से महसूस करना...

ઉજ્જૈન Ujjain

મિત્રો મારી ઉજ્જૈન ની યાત્રા માટે આપ સૌ એ આપેલ અગત્ય ની માહિતી અને માર્ગદર્શન ખુબ જ ઉપયોગી રહ્યું. અમો તા. ૨૩/૯/૨૪ થી ૨૭/૯/૨૪ દરમ્યાન ઉજ્જૈન ઓમકારેશ્વર નિ યાત્રા કરી આવ્યા છીએ. અમો ને રહેવા માટે ખુબ જ સરસ જગ્યા શ્રી પંડિત સૂર્યનારાયણ અતિથિ ગૃહ કે જે મહાકાલ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ૪ બેડ નો રૂમ કે જે એકદમ સુંદર અને નવો જ રીનોવેટેડ હતો તે મળી જવાથી અમે ને ત્યાં રહેવાનો ખુબ જ આનંદ આવ્યો. આ સંસ્થા  હરિસિધ્ધી ટેમ્પલ ને અડી ને જ છે. આ સંસ્થા માં ચા પાણી નાસ્તા જમવાની હાલ માં કોઈ વ્યવસ્થા નથી પણ રીનોવેસન ચાલુ હોઈ નજીક ભવિષ્ય માં તે વ્યવસ્થા પણ ચાલુ થઈ જશે, પણ સંસ્થા ના દરવાજા બહાર નીકળો કે તરત જ ચા પાણી નાસ્તા ની લારી ઓ અને જમવાની હોટલો છે. Shri Mahakaleshwar Bhakta Niwas ujjain Contact no 9126931922 આ સંસ્થા મા ઓનલાઇન કે ફોન દ્વારા રૂમ બુકિંગ કરવામાં નથી આવતું. વહેલા તે પહેલા ના ઘોરણે ખાલી હોય તેમ આપે છે. મિત્રો ઉજ્જૈન જવાનું થાય તો રહેવા માં આ સંસ્થા નો જરૂર સંપર્ક કરશો.વધુ માહિતી માટે ગૂગલ મેપ સર્ચ કરશો.જય મહાકાલ. સોરી નીચે ફોટો બીજી સંસ્થા નો પેસ્ટ થઈ ગયેલ છે જે ડિલીટ થતો...

ડાકોર Dakor પાવાગઢ Pavagadh, પોઇચા Poicha

 ડાકોરમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસમાં AC Room નું ભાડું ૯૦૦ ૱ છે. Non AC રૂમની પણ સુવિધા છે.  સરનામું - શ્રીરણછોડરાયજી અતિથિ ગૃહ, કંકુ દરવાજા પાસે, ગૌશાળા તથા ભોજનાલયની સામે, ડાકોર. જમવા માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસની નીચે બંને ટાઇમ ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા છે. અતિથીગૃહ સંપર્ક નંબર ૯૦૩૩૮૦૫૪૮૦ 9033805480 મારા પર્સનલ મંતવ્ય મુજબ.... (જવું ન જવું આપની અનુકૂળતા) 1 ચોટીલા ચામુંડા માતા  2 લાલજી મહારાજ મંદિર સાયલા  3 લકુલીશ મંદિર જાખણ (લીંબડી થી 6 km) 4 અરણેજ બુટ ભવાની મંદિર  5 કોઠ ગણપતિ મંદિર  6 બોચાસણ BAPS મંદિર  7 બોરસદ સૂર્ય મંદિર  8 વડોદરા ( સયાજી બાગ ઝૂ, લક્ષ્મી વિલાસ પેલેસ, આજવા - નિમેટા ગાર્ડન, આતાપી વનડર્લેન્ડ, કમાટી બાગ .... વગેરે)  9 લકુલીશ મંદિર કાયાવરોહણ  10 કુબેર ભંડારી ચાણોદ  11 ગરુડેશ્વર  12 સ્ટેચ્યુ ઑફ યુનિટી  13 પાવાગઢ  14 ડાકોર રણછોડરાય મંદિર  15 સંતરામ મંદિર નડિયાદ  16 રાજકોટ ફરવા જવાની સાથે જો સંતોની પુણ્ય ભૂમિમાં જાવું હોય તો અને જો પોતાનું વાહન હોય તો... ૧) મોટી કોરલ..પૂ.પ...

વવાણીયા

  આજરોજ વવાણિયા જવાનો યોગ સાંપડ્યો .................... ................ (હમસફર હતા અતુલજી.. આ મુલાકાતની પ્રેરણા આપનાર બનેવી સાહેબ અતુલજી માટે સાધુવાદ ) .................................... પૂરક માહિતી માટે ભરતસિંહ (કુળદેવી પાન), ઘનશ્યામભાઈ ડાંગર અને જેઓ તમામ સ્થળે સાથે રહીને માહિતી આપનાર કુલદીપસિંહ માટે ધન્યવાદની લાગણી ................... 1. શ્રીમદ્દ રાજચંદ્રનું જન્મસ્થળ (જૂની નવી બન્ને જગ્યા) 2. નિમ કરોલી બાબાની આધ્યાત્મિક પ્રગતિ માટે અનુસંધાનીક હનુમાનજી મંદિર અને સાધના સ્થળ 3. દિન દુઃખી અને અનાથના બેલી માં રામબાઈની કર્મભૂમિ 4. ગામને મુસીબતો માંથી સતત ઉગારનાર શ્રી કુબેર ભંડારીનું મંદિર ....3.5 કલાકના સમયમાં કદાચ હજુ ઘણું ચુકાય ગયું હોય શકે , પણ આ ગામની મુલાકાત લેનાર આદ્યત્મિકતાની સંવેદના ચોક્કસ અનુભવ્યા વગર રહી ન શકીએ ..............   .................................. વવાણીયા વિશે નીચેનું તમામ લખાણ ઘનશ્યામભાઈ ડાંગરનું છે (આવી ઘણી ઉત્તમ માહિતી એમના ફેસબુક પરથી મળી જશે)  Ghanshyam Dangar  .ધન્યવાદ 👇👇👇👇👇👇👇 વવાણીયા - ચેતનાની ત્રિવેણી ( શ્રીમદ્ રાજચંદ્ર , મ...